Gujarat Anath Balashram Bharti: ગુજરાત અનાથ બાલાશ્રમ દ્વારા વિવિધ પદો માટેની ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે.તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Gujarat Anath Balashram Bharti | ગુજરાત અનાથ બાલાશ્રમ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | મહાજન અનાથ બાલાશ્રમ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 04 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://mabcollege.org |
અગત્યની તારીખો:
ગુજરાત અનાથ બાલાશ્રમ દ્વારા 24 ડિસેમ્બર 2024 ના રોજ નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતીમાં જોડાવા માંગતા હો, તો યાદ રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 04 જાન્યુઆરી 2025 છે. અમે તમને ખાસ સલાહ આપીએ છીએ કે આ તારીખથી પહેલા તમારી અરજી જમા કરી દો, કારણ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.જેની ખાસ નોંધ લેવી.
પદોના નામ:
ગુજરાત અનાથ બાલાશ્રમ દ્વારા વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે,આચાર્ય,મદદનીશ પ્રોફેસરો,ગ્રંથપાલ,કારકુન,પટાવાળા અને અન્ય પદો પર ભરતી ચાલુ છે. પદો ને લાગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ગુજરાત અનાથ બાલાશ્રમ ની ભરતી માં ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની હોવી જોઈએ. તેથી વય મર્યાદા ની વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પગાર:
ઉમેદવાર મિત્રો, ગુજરાત અનાથ બાલાશ્રમ માં પદોને અનુરૂપ પગાર નક્કી કરવામા આવશે. પગાર સાથે સંકળાયેલી અન્ય માહિતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, ગુજરાત અનાથ બાલાશ્રમ માં કુલ 08 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. આ અંગે વધુ માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત અનાથ બાલાશ્રમ ની ભરતીમાં, ઉમેદવારની પસંદગી લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવ ના આધારે નક્કી કરવામાં આવશે. પસંદગી સાથે સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર મિત્રો, ગુજરાત અનાથ બાલાશ્રમ માં, વિવિધ પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે. મદદનીશ પ્રોફેસર માટે કોમર્સ, એકાઉન્ટન્સી, BCA, BBA અને શારીરિક શિક્ષણ જેવા વિષયોમાં સ્નાતક લાયકાત ની જરૂર છે. જયારે કારકુનની પોસ્ટ માટે કોમ્પ્યુટરના જ્ઞાન સાથે કોઈપણ સ્નાતક લાયકાત જરૂરી છે. ખાસ કરીને, અંગ્રેજી ભાષામાં સારી પકડ અને અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા મળશે. લાયકાત માટેની વધુ વિગતો સંસ્થા દ્વારા આપવામાં આવશે.
અરજી ફી
ઉમેદવાર મિત્રો, ગુજરાત અનાથ બાલાશ્રમ ભરતી સૂચના અનુસાર, અરજદારોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.
અરજી પ્રક્રિયા:
- ગુજરાત અનાથ બાલાશ્રમ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- મહાજન અનાથ બાલાશ્રમ, કતારગામ, સુરત ગોધાણી સર્કલ, કતારગામ મેઈન રોડ, કતારગામ, સુરત-395004.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.