SDAU Recruitment 2025: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર 175+ ખાલી જગ્યાઓ પર અરજી ફી વગર ભરતી જાહેર, પગાર રૂપિયા 2,18,200 સુધી

SDAU Recruitment 2025: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર 175+ ખાલી જગ્યાઓ પર અરજી ફી વગર ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

SDAU Recruitment 2025 । Sardarkrushinagar Dantiwada Agricultural University Recruitment 2025

સંસ્થા/વિભાગનું નામસરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની તારીખ23 જાન્યુઆરી 2025
સત્તાવાર વેબસાઈટhttps://www.sdau.edu.in/

અગત્યની તારીખો:

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા 12 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

ખાલી જગ્યા

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કુલ 176 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. કઈ પોસ્ટમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ભરતી માં ઉમેદવારની ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ જ્યારે વધુમાં વધુ વયમર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

ઉમેદવાર મિત્રો એસડીએયુમાં પદો પ્રમાણે રૂપિયા 57,700 થી રૂપિયા 2,18,200 સુધી ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

અરજી ફી

એસડીએયુ ગુજરાતની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ તથા ઓબીસી, એસસી, એસટી તથા ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવારોએ કોઈ પ્રકારની અરજી ફી ચુકવવાની નથી.

શૈક્ષણિક લાયકાત:

એસડીએયુ ગુજરાતની માહિતી મુજબ તમામ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત ની જરૂર છે. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

એસડીએયુ ગુજરાતની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી પ્રક્રિયા:

  • સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે એમ્સની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરાઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment