Mid Day Meal Recruitment Gujarat: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગુજરાતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂ 25,000 સુધી

Mid Day Meal Recruitment Gujarat: મધ્યાહન ભોજન યોજના દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Mid Day Meal Recruitment Gujarat। મધ્યાહન ભોજન યોજના ભરતી

સંસ્થા/વિભાગનું નામમધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ22 જાન્યુઆરી 2025

અગત્યની તારીખો:

મધ્યાહન ભોજન યોજના દ્વારા 12 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

મધ્યાહન ભોજન યોજના ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર, તાલુકા સ્તર પર તાલુકા સુપરવાઈઝર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો મધ્યાહન ભોજન યોજના ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઓછી અથવા 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

અરજી ફી

મધ્યાહન ભોજન યોજના ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

પગાર:

ઉમેદવાર મિત્રો મધ્યાહન ભોજન યોજના માં ઉમેદવાર ને પદો પ્રમાણે ₹15,000 થી ₹25,000 ને પગાર આપવામાં આવશે.મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો મધ્યાહન ભોજન યોજના માં કુલ જગ્યાઓ નક્કી કરાયેલ નથી. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

મધ્યાહન ભોજન યોજના ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

મધ્યાહન ભોજન યોજના ની માહિતી મુજબ ઉમેદવાર અલગ – અલગ લાયકાત ની જરૂર છે.

જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર:

  1. માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી.
  2. માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ હોવી જરૂરી છે. ઉમેદવારના કમ્પ્યુટર જ્ઞાનનું પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન થશે.
  3. માન્ય યુનિવર્સિટીમાંથી M.C.A. ડિગ્રી ધરાવનારાને પ્રાથમિકતા આપવામાં આવશે.

તાલુકા સુપરવાઈઝર:

  1. માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ/ફૂડ અને ન્યૂટ્રિશન સાયન્સમાં સ્નાતક.
  2. ઉમેદવારના કમ્પ્યુટર જ્ઞાનનું મૂલ્યાંકન થશે.

શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.

અરજી પ્રક્રિયા:

  • મધ્યાહન ભોજન યોજનામાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ ઈ- મેલ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
  • રૂમ નંબર-૧ ૨૩, પથમ માળ, પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાની કચેરી,જિલ્લા સેવા સદન, છાપરી, દાહોદ
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment