Affiliation Gujarat Position Recruitment: આત્મીયતા ગુજરાત પોઝીશન દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Affiliation Gujarat Position Recruitment: આત્મીયતા ગુજરાત પોઝીશન દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

Affiliation Gujarat Position Recruitment । આત્મીયતા ગુજરાત પોઝીશન ભરતી

સંસ્થા/વિભાગનું નામઆત્મીયતા ગુજરાત પોઝીશન
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ2 જાન્યુઆરી 2025

અગત્યની તારીખો:

આત્મીયતા ગુજરાત પોઝીશન દ્વારા 19 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

આત્મીયતા ગુજરાત પોઝીશન ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા કોમ્યુનિટી ફેસીલીટેટર ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો આત્મીયતા ગુજરાત પોઝીશન ની ભરતી માં કોઈ પણ પ્રકાર ની વય મર્યાદા નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વય મર્યાદા ની વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો.

પગાર:

ઉમેદવાર મિત્રો આત્મીયતા ગુજરાત પોઝીશન ભરતી માં પદો આધારે દર મહિને રૂ16,000 (CTC) + મુસાફરી ખર્ચ (ટુ વ્હીલર જરૂરી છે) આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો આત્મીયતા ગુજરાત પોઝીશન માં કુલ જગ્યાઓ જણાવામાં આવી નથી. જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા:

આત્મીયતા ગુજરાત પોઝીશન ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

આત્મીયતા ગુજરાત પોઝીશન ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર MSW, ગ્રામીણ અભ્યાસ, સમાજશાસ્ત્રમાં માસ્ટર ડીગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

આત્મીયતા ગુજરાત પોઝીશન ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.

અરજી પ્રક્રિયા:

  • આત્મીયતા ગુજરાત પોઝીશન ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ QR કોડ (નીચે જાહેરાત માં આપેલ છે) પર મોકલી દેવા
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment