ESIC Recruitment 2024: કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
ESIC Recruitment 2024। કર્મચારી રાજ્ય વીમા નિગમ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | કર્મચારી રાજ્ય વીમા નિગમ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 31 જાન્યુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://www.esic.gov.in/ |
અગત્યની તારીખો:
કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 13 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
કર્મચારી રાજ્ય વીમા નિગમ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, આસિસ્ટન્ટ પ્રોફેસર,બાયોકેમિસ્ટ્રી, સામુદાયિક દવા, ત્વચારોગવિજ્ઞાન, સામાન્ય સર્જરી, સામાન્ય દવા તથા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો કર્મચારી રાજ્ય વીમા નિગમ ની ભરતી માં 18 વર્ષ થી 40 વર્ષ સુધી વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો કર્મચારી રાજ્ય વીમા નિગમ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે.મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો કર્મચારી રાજ્ય વીમા નિગમ માં કુલ 287 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
કર્મચારી રાજ્ય વીમા નિગમ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
કર્મચારી રાજ્ય વીમા નિગમ ની ભરતી ની માહિતી મુજબ પ્રોફેસરની જગ્યાઓ માટે ઉમેદવાર માસ્ટર ડિગ્રી સાથે પાસ થયેલ હોવા જોઈએ . શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
કર્મચારી રાજ્ય વીમા નિગમ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,નીચે મુજબ છે.
(UR/OBC/EWS/EX-SM/):- ₹500
(UR/OBC/EWS/EX-SM/):- ₹500
SC/ST/PWD:- ₹0
અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
અરજી પ્રક્રિયા:
- કર્મચારી રાજ્ય વીમા નિગમની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- હવે કર્મચારી રાજ્ય વીમા નિગમની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.
Full time job
Job