Gujarat Nursing College Recruitment: ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Gujarat Nursing College Recruitment। ગુજરાતની નર્સિંગ કોલેજ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 13 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ દ્વારા 24 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા પ્રિન્સીપાલ,વાઇસ પ્રિન્સીપાલ,એસોસિયેટ પ્રોફેસર,આસિસ્ટન્ટ પ્રોફેસર,ટ્યુટર,અને ગ્રંથપાલ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ની ભરતી માં ઓછાં માં ઓછી 18 વર્ષ સુધી વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે.મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ માં કુલ 52 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલી રહી છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ની ભરતી ની માહિતી મુજબ પ્રિન્સિપાલ માટે MSc નર્સિંગ સાથે 15 વર્ષ (12 વર્ષ શૈક્ષણિક)નો અનુભવ, વાઇસ પ્રિન્સિપાલ માટે MSc નર્સિંગ સાથે 12 વર્ષ (10 વર્ષ શૈક્ષણિક)નો અનુભવ, પ્રોફેસર માટે MSc નર્સિંગ સાથે 10 વર્ષ (7 વર્ષ શૈક્ષણિક)નો અનુભવ, એસોસિએટ પ્રોફેસર માટે MSc નર્સિંગ સાથે 8 વર્ષ (5 વર્ષ શૈક્ષણિક)નો અનુભવ, અને અસિસ્ટન્ટ પ્રોફેસર માટે MSc નર્સિંગ સાથે 3 વર્ષનો અનુભવ જરૂરી છે. ટ્યુટર માટે MSc/BSc/Post Basic BSc નર્સિંગ સાથે 1 વર્ષનો અનુભવ અને લાઇબ્રેરિયન માટે M.Lib અથવા B.Lib લાયકાત જરૂરી છે. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અરજી પ્રક્રિયા:
- ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવા
- શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ -અમરેલી સંચાલિત
- ક્રિષ્નાબેન મુકેશભાઈ જાની સ્કુલ/કોલેજ ઓફ નર્સિંગ જેસીંગપરા,ધારી રોડ-અમરેલી પર મોકલી આપો.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.