Khedut Seva Sahakari Mandali Recruitment: ખેડૂત સેવા સહકારી મંડળીમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Khedut Seva Sahakari Mandali Recruitment: ખેડૂત સેવા સહકારી મંડળીમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

Khedut Seva Sahakari Mandali Recruitment । ખેડૂત સેવા સહકારી મંડળી ભરતી

સંસ્થા/વિભાગનું નામશ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ.
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ19 જાન્યુઆરી 2025

અગત્યની તારીખો:

શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. દ્વારા 19 ડિસેમ્બર 2024 ના રોજ નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. જો તમે આ ભરતીમાં જોડાવા માંગતા હો, તો યાદ રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી 2025 છે. અમે તમને ખાસ સલાહ આપીએ છીએ કે આ તારીખથી પહેલા તમારી અરજી જમા કરી દો, કારણ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.જેની ખાસ નોંધ લેવી.

પદોના નામ:

શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. દ્વારા મેનેજર પદ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. વધુ માહિતી જાણવા માટે કૃપા કરીને જાહેરાત વાંચો.

વય મર્યાદા:

ઉમેદવાર મિત્રો શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. ની ભરતી માં 18 થી 35 વર્ષ સુધી ન હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પગાર:

ઉમેદવાર મિત્રો, શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. માં પદોને અનુરૂપ પગાર નક્કી કરવામા આવશે. પગાર સાથે સંકળાયેલી અન્ય માહિતી સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવશે

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. માં કુલ જગ્યા વિશે સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ અંગે વધુ માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. ની ભરતીમાં, ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી સાથે સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવાર મિત્રો, શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ.ની ભરતીમાં શૈક્ષણિક લાયકાત માં ઉમેદવાર બી.કોમ, કૃષિ ડિપ્લોમા, બીઆરએસ અથવા બીએસસી એગ્રી સાથે કમ્પ્યુટરના જાણકાર અથવા ધોરણ 12 પાસ સાથે સહકારી ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. વધુ વિગતો માટે કૃપા કરીને સંસ્થાની જાહેરાત વાંચો.

અરજી ફી

ઉમેદવાર મિત્રો, શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. ની ભરતી સૂચના અનુસાર, અરજદારોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

અરજી પ્રક્રિયા:

  • શ્રી કરચેલિયા વિભાગ ખેડૂત સેવા સહકારી મંડળી લિ. ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્રેસ પર મોકલી દેવા
  • શ્રી કરચેલીયા વિભાગ ખેડૂતોની સેવા સહકારી મંડળી લિ. મુ.પો. કરચેલીયા તા. મહુવા જી.સુરત (ગુજરાત)- 394240 પર મોકલી આપો.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment

x
x