AAU Recruitment 2025: આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
AAU Recruitment 2025। આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી
સંસ્થા/વિભાગનું નામ | આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા 11 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,Research Associate (શોધ સંશોધક),Junior Research Fellow (જ્યુનિયર રિસર્ચ ફેલો),Skilled Labour (સ્કિલ્ડ લેબર) ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર નીચે મુજબ છે .
- શોધ સંશોધક
- પુરુષ: 40 વર્ષ
- સ્ત્રી: 45 વર્ષ
- જ્યુનિયર રિસર્ચ ફેલો
- 30 વર્ષ
- સ્કિલ્ડ લેબર
- પુરુષ: 35 વર્ષ
- સ્ત્રી: 40 વર્ષ
વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માં પદો પ્રમાણે ₹20,000 થી લઇ ને 67,000 સુધી ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માં કુલ જગ્યાઓ 19 પર ભરતી ની પ્રકિયા છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવ ના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
શૈક્ષણિક લાયકાત:
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ની માહિતી મુજબ ઉમેદવાર માટે અલગ – અલગ લાયકાત ની જરૂર છે.
- પ્રોજેક્ટ 1 – સંશોધન સંલગ્ન
- પીએચ.ડી. (પ્લાન્ટ પેથોલોજી / એંટોમોલોજી)
- અથવા
- એમ.એસસી (એગ્રી.) (પ્લાન્ટ પેથોલોજી / એંટોમોલોજી)
- પ્રોજેક્ટ 2 – સંશોધન સંલગ્ન
- પીએચ.ડી. (જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રેડિંગ)
- અથવા
- એમ.એસસી (એગ્રી.) (જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રેડિંગ)
- પ્રોજેક્ટ 3 – સંશોધન સંલગ્ન
- પીએચ.ડી. (કૃષિ બાયોટેકનોલોજી / મોલીક્યુલર બાયોલોજી / બાયોટેકનોલોજી)
- અથવા
- એમ.એસસી (એગ્રી.) (કૃષિ બાયોટેકનોલોજી / મોલીક્યુલર બાયોલોજી / બાયોટેકનોલોજી)
- પ્રોજેક્ટ 4 – સંશોધન સંલગ્ન
- પીએચ.ડી. (રીમોટ સેન્સિંગ / GIS / જીઓઇનફોર્મેટિક્સ)
- અથવા
- એમ.ટેક (રીમોટ સેન્સિંગ / GIS)
આ દરેક પદ માટેની શૈક્ષણિક લાયકાત મુજબ, તમારી યોગ્યતા મુજબ તમે અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી પ્રક્રિયા:
- આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- ડાયરેક્ટોરેટ ઓફ રિસર્ચ,આનંદ કૃષિ યૂનિવર્સિટી,આનંદ – 388110,ગુજરાત.
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Gujarat Municipality Recruitment 2025: ગુજરાતની મ્યુનસિપાલિટીમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- Gujarat Van Vibhag Bharti 2025: ગુજરાત વન વિભાગ દ્વારા વિવિધ પદો પર પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂ 55,000 સુધી
- Shrimad Rajchandra Mission Recruitment Gujarat: શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ગુજરાતમાં આસિસ્ટન્ટ, ઓફિસર તથા મેનેજરના પદો પર ભરતી જાહેર
- Mid Day Meal Recruitment Gujarat: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગુજરાતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂ 25,000 સુધી
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.