Tribal Development Department Recruitment: આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
Tribal Development Department Recruitment। આદિજાતિ વિકાસ વિભાગ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | આદિજાતિ વિકાસ વિભાગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 07 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો:
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 07 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
પદોના નામ:
આદિજાતિ વિકાસ વિભાગ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, ગુજરાતી શિક્ષણ સહાયક,ભૂગોળ શિક્ષણ સહાયક તથા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ ની ભરતી માં ઓછા માં ઓછી 18 વર્ષ સુધી ની વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર:
ઉમેદવાર મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ માં પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ માં કુલ 2 જગ્યાઓ ભરતી ની પ્રકિયા ચાલી રહી છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા:
આદિજાતિ વિકાસ વિભાગ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
શૈક્ષણિક લાયકાત:
આદિજાતિ વિકાસ વિભાગ ની ભરતી ની માહિતી મુજબ ઉમેદવાર ધોરણ -12 પાસ થી સ્નાતક અને બી.એ,બી.એડ પાસ થયેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
અરજી ફી
આદિજાતિ વિકાસ વિભાગ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અરજી પ્રક્રિયા:
- આદિજાતિ વિકાસ વિભાગ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
- ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું.
- પ્રમુખશ્રી/મંત્રીશ્રી, વનમાળી સેવા સમાજ ટ્રસ્ટ, જેતપુરપાવી, મુ.પો.તા. જેતપુરપાવી જિ. છોટાઉદેપુર
- આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- Army DG Group C Recruitment 2025: ભારતીય સેનામાં ધોરણ 10 પાસ પર 600+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર
- Army Canteen Recruitment 2025: આર્મી કેન્ટીન ધોરણ 12 પાસ પર વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર
- APMC Recruitment Surat: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા ડ્રાઇવર, પટાવાળા તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- UCO Bank Recruitment 2024-25: યુકો બેંક દ્વારા 60+ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹93,960 સુધી
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
Maro Gujarati પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.